સુરેન્દ્રનગર: ઉમિયા નદી પરનો કોઝવે 1 વર્ષથી બિસ્માર હાલતમાં, 10થી વધુ ગામોના લોકોને પડી રહી છે હાલાકી

|

Oct 30, 2020 | 7:12 PM

સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ઉમિયા નદી પરના બિસ્માર કોઝવેના કારણે 10થી વધુ ગામોના લોકોને ભારે હાલાકી પડી રહી છે. લીલાપુરથી વિરમગામ અને પાટડી તાલુકાને જોડતો ઉમિયા નદી પરનો કોઝવે છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેના કારણે વિરમગામ, પાટડી, ઢાંકી, ઇંગરોળી અને કારેલા સહિત 10 ગામના લોકોને હાલાકી પડી રહી છે. આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો […]

સુરેન્દ્રનગર: ઉમિયા નદી પરનો કોઝવે 1 વર્ષથી બિસ્માર હાલતમાં, 10થી વધુ ગામોના લોકોને પડી રહી છે હાલાકી

Follow us on

સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ઉમિયા નદી પરના બિસ્માર કોઝવેના કારણે 10થી વધુ ગામોના લોકોને ભારે હાલાકી પડી રહી છે. લીલાપુરથી વિરમગામ અને પાટડી તાલુકાને જોડતો ઉમિયા નદી પરનો કોઝવે છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેના કારણે વિરમગામ, પાટડી, ઢાંકી, ઇંગરોળી અને કારેલા સહિત 10 ગામના લોકોને હાલાકી પડી રહી છે. આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. જો તાત્કાલિક કોઝવેનું સમારકામ કરવામાં નહીં આવે તો કોઇ ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. જેને લઇને ગ્રામજનોએ અલ્ટીમેટમ આપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: રાજકોટ: ખેડૂતોને લૂંટી રહી છે લેભાગુ કંપનીઓ, બિયારણ, જંતુનાશક દવા અને ખાતરના 27 નમૂનાઓ ફેઇલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article