રાજકોટ: ખેડૂતોને લૂંટી રહી છે લેભાગુ કંપનીઓ, બિયારણ, જંતુનાશક દવા અને ખાતરના 27 નમૂનાઓ ફેઇલ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોને કોરોના કાળમાં પણ ભેળસેળયુક્ત દવાઓ, ખાતર અને બિયારણો આપીને લૂંટવામાં આવ્યા. રાજકોટ જિલ્લામાં 27 જેટલા નમૂનાઓ ફેઇલ થયા છે અને 12 જેટલી કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આધુનિક ટેક્નોલોજીનો કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ થઇ રહ્યો હોવા છતાં ગામડાઓમાં સીધા જઇને ખેડૂતોને લોભામણી ઓફર આપીને લૂંટતી લેભાગુ કંપનીઓની ટોળકી […]
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોને કોરોના કાળમાં પણ ભેળસેળયુક્ત દવાઓ, ખાતર અને બિયારણો આપીને લૂંટવામાં આવ્યા. રાજકોટ જિલ્લામાં 27 જેટલા નમૂનાઓ ફેઇલ થયા છે અને 12 જેટલી કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આધુનિક ટેક્નોલોજીનો કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ થઇ રહ્યો હોવા છતાં ગામડાઓમાં સીધા જઇને ખેડૂતોને લોભામણી ઓફર આપીને લૂંટતી લેભાગુ કંપનીઓની ટોળકી સક્રિય થઇ છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું કર્યું ઉદ્ઘાટન, ટોય ટ્રેનમાં સવારી કરી આખા પાર્કને નિહાળ્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો