ડાયમંડનું નામ પડે એટલે તરત જ સુરત શહેરની યાદ આવે. પરંતુ આ હિરાનગરીમાં જ હિરાના ઉદ્યોગને ગ્રહણ લાગી ગયુ છે. જેના કારણે હજારો રત્નકલાકારોની હાલત કફોડી બની છે. કેમ લાગ્યુ હિરા ઉદ્યોગોને ગ્રહણ.
આ પણ વાંચો: VIDEO: હવામાન વિભાગે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર બન્યું સતર્ક
હીરા ઉધોગ અને રત્નકલાકારોની આ સ્થિતિ માટે એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે. છેલ્લા દોઢ વર્ષમાં રફ ડાયમંડની કિંમતમાં તોતિંગ વધારો અને તેની સામે પોલિશ્ડ ડાયમંડની કિંમતમાં ઘટાડો. સિન્થેટિક ડાયમંડે પણ હીરા ઉદ્યોગને મરણોત્તલ ફટકો માર્યો છે. હાલમાં આવા હીરાનું ચલણ નેચરલ ડાયમંડની સરખામણીમાં માત્ર બે ટકા જેટલું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પણ તે હીરા ઉદ્યોગને ઉધઇની જેમ ખાઈ રહ્યો છે. જો કે ડાયમંડ એસોસિએશનનું કહેવું છે કે મંદીનો સમય હવે થોડા મહિનામાં હલ થઈ જશે અને પહેલા જેવી સ્થિતિ ફરી આવી જશે.
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો