ધનતેરસ પર સોના-ચાંદી બજારમાં નવો પ્રાણ ફૂંકાયો, 315 કરોડનું 600 કિલો સોનું અને 20 કરોડની 2500 કિલો ચાંદી વેચાઇ

|

Nov 14, 2020 | 9:51 AM

ધનતેસરમાં બુલિયનમાં તેજી જોવા મળી હતી. 335 કરોડના સોના અને ચાંદીની શુકનવંતી ખરીદી થઇ હતી.  315 કરોડનું 600 કિલો સોનું અને 20 કરોડની 2500 કિલો ચાંદી વેચાઇ હોવાનાં આંકડા સામે આવ્યા છે. છેલ્લા સમયની નિકળેલી ખરીદીનાં કારણે  જાણે સોના-ચાંદી બજારમાં નવો પ્રાણ ફૂંકાયો હોય તેમ લાગી રહ્યું હતું.   Web Stories View more ગરમીમાં નસકોરી […]

ધનતેરસ પર સોના-ચાંદી બજારમાં નવો પ્રાણ ફૂંકાયો, 315 કરોડનું 600 કિલો સોનું અને 20 કરોડની 2500 કિલો ચાંદી વેચાઇ

Follow us on

ધનતેસરમાં બુલિયનમાં તેજી જોવા મળી હતી. 335 કરોડના સોના અને ચાંદીની શુકનવંતી ખરીદી થઇ હતી.  315 કરોડનું 600 કિલો સોનું અને 20 કરોડની 2500 કિલો ચાંદી વેચાઇ હોવાનાં આંકડા સામે આવ્યા છે. છેલ્લા સમયની નિકળેલી ખરીદીનાં કારણે  જાણે સોના-ચાંદી બજારમાં નવો પ્રાણ ફૂંકાયો હોય તેમ લાગી રહ્યું હતું.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article