ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયના દર્શન કરવા માટે ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. જોકે આ વખતે કોરોના વાયરસના ભયને પગલે ડાકોર જતા રસ્તાઓ પર પદયાત્રીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. પદયાત્રીઓની સુરક્ષાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. આ પણ વાંચો: Ind vs Aus Women’s T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ ફરી […]
Follow us on
ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયના દર્શન કરવા માટે ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. જોકે આ વખતે કોરોના વાયરસના ભયને પગલે ડાકોર જતા રસ્તાઓ પર પદયાત્રીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. પદયાત્રીઓની સુરક્ષાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.
ખેડા જિલ્લામાં પદયાત્રીઓ માટે ત્રણ કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. યાત્રાના માર્ગ પર દેખરેખ માટે વર્ગ 2ના 58 અધિકારીઓ મુકવામાં આવ્યા છે. જ્યારે પદયાત્રીઓને તબીબી સુવિધા મળી રહે તે માટે 20થી વધુ મેડિકલ કેમ્પ પર આરોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો