ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, આ છે મોટું કારણ

|

Aug 13, 2019 | 10:53 AM

ગુજરાતમાં ભલે વરસાદના લીધે તારાજી જેવો માહોલ શેહરોમાં સર્જાયો હોય પણ એક આફત હજુ પણ તોળાઈ રહી છે. ખેડૂતો સ્થાનિક ડેમના આધારે સિંચાઈ કરીને પાકનું વાવેતર કરે છે. ગુજરાતના 70 ડેમમાં પાણીની કટોકટી યથાવત છે જેના લીધે ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે. જો કે નર્મદાના લીધે ખેડૂતોને સરળતાથી પાણી કેનાલના માધ્યમથી સરકાર પહોંચાડી શકે છે. […]

ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, આ છે મોટું કારણ

Follow us on

ગુજરાતમાં ભલે વરસાદના લીધે તારાજી જેવો માહોલ શેહરોમાં સર્જાયો હોય પણ એક આફત હજુ પણ તોળાઈ રહી છે. ખેડૂતો સ્થાનિક ડેમના આધારે સિંચાઈ કરીને પાકનું વાવેતર કરે છે. ગુજરાતના 70 ડેમમાં પાણીની કટોકટી યથાવત છે જેના લીધે ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે. જો કે નર્મદાના લીધે ખેડૂતોને સરળતાથી પાણી કેનાલના માધ્યમથી સરકાર પહોંચાડી શકે છે. નર્મદામાં નવા નીરનું આગમન થયું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

+++++++++++++++++
Telegram New Code


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article