નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનું ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન, વેરિફિકેશન જરૂરી નથી

|

Jun 23, 2019 | 12:15 PM

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન આપ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાતમાં આપી હોય તેમને આગળ ભણવા માટે ડોમિસાઇલ વેરિફિકેશન કરવાની જરૂર નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 […]

નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનું ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન, વેરિફિકેશન જરૂરી નથી

Follow us on

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન આપ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાતમાં આપી હોય તેમને આગળ ભણવા માટે ડોમિસાઇલ વેરિફિકેશન કરવાની જરૂર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ બાદ શરદ પવારની પાર્ટીમાં પણ બેઠકોનો દોર શરૂ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેના કારણે ગુજરાતમાં ભણી રહેલા અન્ય રાજ્યના દર 10 હજાર વિદ્યાર્થીઓમાંથી 8 હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઇલ વેરિફિકેશનની જરૂર નહી પડે. સાથે જો તક્લીફ જણાશે તો સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. નીતીન પટેલના આ નિવેદનથી ડોમિસાઇલ વેરિફિકેશન માટે કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસ ધક્કા ખાતા વિદ્યાર્થીઓને રાહત મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article