પંચદેવ મહાદેવના દર્શન કરી, મુખ્યપ્રધાને કોરોનાની મહામારી દુર કરવા કરી પ્રાર્થના

|

Nov 16, 2020 | 10:08 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, દર વર્ષની જેમ આ વર્ષે પણ, ગાંધીનગર સ્થિત પંચદેવ મહાદેવના દર્શન કરીને, કોરોનાની મહામારીમાંથી મુક્તિ આપવા, અને ગુજરાતની પ્રજા માટે નવું વર્ષ સુખ, અને સમૃદ્ધિમય બને તેવી પ્રાર્થના કરી. તહેવારમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યપ્રધાન કહ્યું કે, કોવીડ19ની સ્થિતિને લઈને તમામની રજાઓ રદ કરી દેવાઈ છે. જનતાને અપિલ કરતા […]

પંચદેવ મહાદેવના દર્શન કરી, મુખ્યપ્રધાને કોરોનાની મહામારી દુર કરવા કરી પ્રાર્થના

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, દર વર્ષની જેમ આ વર્ષે પણ, ગાંધીનગર સ્થિત પંચદેવ મહાદેવના દર્શન કરીને, કોરોનાની મહામારીમાંથી મુક્તિ આપવા, અને ગુજરાતની પ્રજા માટે નવું વર્ષ સુખ, અને સમૃદ્ધિમય બને તેવી પ્રાર્થના કરી. તહેવારમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યપ્રધાન કહ્યું કે, કોવીડ19ની સ્થિતિને લઈને તમામની રજાઓ રદ કરી દેવાઈ છે. જનતાને અપિલ કરતા કહ્યું કે માસ્ક અવશ્ય પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કોરાનાને હરાવો.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article