ડાકોરના ઠાકોર રણછોડરાયજી મંદિરમાં રંગોના પર્વ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ડાકોર મંદિરમાં હજારો ભક્તોએ પ્રેમ અને સ્નેહપૂર્વક એકબીજાને રંગ લગાવ્યા. મંદિર પરિસરમાં ધૂળેટીની ઉજવણીને લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. અહીં ઉડતા શ્રદ્ધાના ગુલાલની રંગત જ અનેરી હોય છે. આ પૂર્વે સવારે સાડા ચાર કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. આ પણ વાંચો: […]
Follow us on
ડાકોરના ઠાકોર રણછોડરાયજી મંદિરમાં રંગોના પર્વ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ડાકોર મંદિરમાં હજારો ભક્તોએ પ્રેમ અને સ્નેહપૂર્વક એકબીજાને રંગ લગાવ્યા. મંદિર પરિસરમાં ધૂળેટીની ઉજવણીને લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. અહીં ઉડતા શ્રદ્ધાના ગુલાલની રંગત જ અનેરી હોય છે. આ પૂર્વે સવારે સાડા ચાર કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી.