દાહોદની દેવગઢબારીયાના સબ જેલમાંથી 13 કેદીઓ ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. સબ જેલના રુમ નંબર 4માંથી આરોપીઓ ફરાર થયા છે. જેલની દિવાલ કૂદીને આરોપીઓ ભાગી ગયા હોવાની માહિતિ મળી રહીં છે. વહેલી સવારે 3થી 4 વાગ્યાના સમયે બન્યો બન્યો હતો. Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ […]
Follow us on
દાહોદની દેવગઢબારીયાના સબ જેલમાંથી 13 કેદીઓ ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. સબ જેલના રુમ નંબર 4માંથી આરોપીઓ ફરાર થયા છે. જેલની દિવાલ કૂદીને આરોપીઓ ભાગી ગયા હોવાની માહિતિ મળી રહીં છે. વહેલી સવારે 3થી 4 વાગ્યાના સમયે બન્યો બન્યો હતો.