નિસર્ગ વાવાઝોડા દરમિયાન માછીમારો મુશ્કેલીમાં ન મૂકાય માટે કોસ્ટગાર્ડની ટીમો લાગી કામે

|

Jun 02, 2020 | 1:32 PM

નિસર્ગ વાવાઝોડા દરમિયાન માછીમારો મુશ્કેલીમાં ન મૂકાય અને તેમનો જીવ બચી જાય તે માટે કોસ્ટગાર્ડની ટીમો કામે લાગી છે. કોસ્ટગાર્ડના અધિકારીઓ શીપ અને એરક્રાફ્ટ મારફતે દરમિયામાં રહેલા માછીમારોને સતત સૂચના આપી રહ્યા છે કે તેઓ પોતાની બોટને સલામત સ્થળે લઈ જાય. આ પણ વાંચો: ‘નિસર્ગ’ ગુજરાતના કાંઠે નહીં ટકરાય, હવામાન વિભાગની આગાહી રોચક VIDEO જોવા માટે […]

નિસર્ગ વાવાઝોડા દરમિયાન માછીમારો મુશ્કેલીમાં ન મૂકાય માટે કોસ્ટગાર્ડની ટીમો લાગી કામે

Follow us on

નિસર્ગ વાવાઝોડા દરમિયાન માછીમારો મુશ્કેલીમાં ન મૂકાય અને તેમનો જીવ બચી જાય તે માટે કોસ્ટગાર્ડની ટીમો કામે લાગી છે. કોસ્ટગાર્ડના અધિકારીઓ શીપ અને એરક્રાફ્ટ મારફતે દરમિયામાં રહેલા માછીમારોને સતત સૂચના આપી રહ્યા છે કે તેઓ પોતાની બોટને સલામત સ્થળે લઈ જાય.

આ પણ વાંચો: ‘નિસર્ગ’ ગુજરાતના કાંઠે નહીં ટકરાય, હવામાન વિભાગની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article