Gujarati NewsGujaratCyclone nisarga indian coast guard all set to tackle consequence gujarat
નિસર્ગ વાવાઝોડા દરમિયાન માછીમારો મુશ્કેલીમાં ન મૂકાય માટે કોસ્ટગાર્ડની ટીમો લાગી કામે
નિસર્ગ વાવાઝોડા દરમિયાન માછીમારો મુશ્કેલીમાં ન મૂકાય અને તેમનો જીવ બચી જાય તે માટે કોસ્ટગાર્ડની ટીમો કામે લાગી છે. કોસ્ટગાર્ડના અધિકારીઓ શીપ અને એરક્રાફ્ટ મારફતે દરમિયામાં રહેલા માછીમારોને સતત સૂચના આપી રહ્યા છે કે તેઓ પોતાની બોટને સલામત સ્થળે લઈ જાય. આ પણ વાંચો: ‘નિસર્ગ’ ગુજરાતના કાંઠે નહીં ટકરાય, હવામાન વિભાગની આગાહી રોચક VIDEO જોવા માટે […]
Follow us on
નિસર્ગ વાવાઝોડા દરમિયાન માછીમારો મુશ્કેલીમાં ન મૂકાય અને તેમનો જીવ બચી જાય તે માટે કોસ્ટગાર્ડની ટીમો કામે લાગી છે. કોસ્ટગાર્ડના અધિકારીઓ શીપ અને એરક્રાફ્ટ મારફતે દરમિયામાં રહેલા માછીમારોને સતત સૂચના આપી રહ્યા છે કે તેઓ પોતાની બોટને સલામત સ્થળે લઈ જાય.