VIDEO: જો ગુજરાત પર મહા વાવાઝોડું ત્રાટક્યું તો આ વિસ્તારોમાં થશે વધારે અસર

|

Nov 01, 2019 | 4:38 PM

ગુજરાતમાં મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 6 અથવા 7 નવેમ્બરના રોજ આ વાવાઝોડું ગુજરાતમાં ખાબકી શકે છે.  જેમાં ખાસ કરીને વેરાવળ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત જિલ્લામાં અસર થઈ શકે છે. આ વાવાઝોડાના લીધે વરસાદ પણ પડશે. જેના લીધે ખેડૂતોના કપાસના પાકને ફરીથી નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. વાવાઝોડાના લીધે ભારે પવન […]

VIDEO: જો ગુજરાત પર મહા વાવાઝોડું ત્રાટક્યું તો આ વિસ્તારોમાં થશે વધારે અસર

Follow us on

ગુજરાતમાં મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 6 અથવા 7 નવેમ્બરના રોજ આ વાવાઝોડું ગુજરાતમાં ખાબકી શકે છે.  જેમાં ખાસ કરીને વેરાવળ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત જિલ્લામાં અસર થઈ શકે છે. આ વાવાઝોડાના લીધે વરસાદ પણ પડશે. જેના લીધે ખેડૂતોના કપાસના પાકને ફરીથી નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. વાવાઝોડાના લીધે ભારે પવન સાથે વરસાદ પડી શકે તેમ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  બાળકને દત્તક લેવા માટે જીએસટી ચૂકવવો પડતો હતો, જાણો શું ફેરફાર થયો?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article