‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત

|

Nov 04, 2019 | 4:47 PM

મહા વાવાઝોડું ભલે ગુજરાત આવતા નબળું પડી જાય પરંતુ પ્રશાસન સંપૂર્ણ પણે સજ્જ થઈ ગયું છે. હાલ રાજ્યમાં NDRFની કુલ 15 ટીમ તૈનાત છે અને હજુ બીજી 17 જેટલી ટીમ બહારથી આવશે. હરિયાણા અને ભટીંડાથી NDRFની 6-6 ટીમ ગુજરાત આવશે. આ પણ વાંચો: ‘મહા’ વાવાઝોડાની અસર: કચ્છ જિલ્લાના આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO […]

મહા એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત

Follow us on

મહા વાવાઝોડું ભલે ગુજરાત આવતા નબળું પડી જાય પરંતુ પ્રશાસન સંપૂર્ણ પણે સજ્જ થઈ ગયું છે. હાલ રાજ્યમાં NDRFની કુલ 15 ટીમ તૈનાત છે અને હજુ બીજી 17 જેટલી ટીમ બહારથી આવશે. હરિયાણા અને ભટીંડાથી NDRFની 6-6 ટીમ ગુજરાત આવશે.

આ પણ વાંચો: ‘મહા’ વાવાઝોડાની અસર: કચ્છ જિલ્લાના આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભટીંડાથી આવનારી ટીમ વિમાન મારફતે અમદાવાદ આવશે જ્યારે હરિયાણાથી આવનારી ટીમ દિલ્લી થઈને જામનગર ઉતરશે. તો પુનાથી પણ પાંચ ટીમ ગુજરાત આવશે. એમ રાજ્યમાં NDRFની કુલ 32 જેટલી ટીમ ખડેપગે રહેશે. આ 32 ટીમ પૈકી પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ અને દીવમાં 2-2 ટીમ તૈનાત રહેશે. જ્યારે દ્વારકા, બોટાદ, જામનગર, રાજકોટ, મોરબી, વલસાડ, નવસારી, આણંદ, ખેડા, અમદાવાદમાં 1-1 ટીમ તૈનાત રહેશે જ્યારે ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ ખાતે 2-2 ટીમ રિઝર્વ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article