ગુજરાતના આ 3 મહાનગરમાં કાલથી કર્ફયૂ હટાવી લેવાશે, DGP શિવાનંદ ઝાએ કરી જાહેરાત

|

Sep 29, 2020 | 3:56 PM

કોરોના વઘારે કેસ આવતા અમુક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં લોકડાઉનનું પાલન યોગ્ય રીતે ના થતું હોવાથી ગુજરાત પોલીસ દ્વારા કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું. જો કે આ કર્ફયૂ આવતીકાલે એટલે 24 એપ્રિલના રોજથી હટાવી લેવાશે. ડીજીપી શિવાનંદ ઝાએ જાણકારી આપી કે આ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. Facebook પર તમામ મહત્વના […]

ગુજરાતના આ 3 મહાનગરમાં કાલથી કર્ફયૂ હટાવી લેવાશે, DGP શિવાનંદ ઝાએ કરી જાહેરાત

Follow us on

કોરોના વઘારે કેસ આવતા અમુક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં લોકડાઉનનું પાલન યોગ્ય રીતે ના થતું હોવાથી ગુજરાત પોલીસ દ્વારા કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું. જો કે આ કર્ફયૂ આવતીકાલે એટલે 24 એપ્રિલના રોજથી હટાવી લેવાશે. ડીજીપી શિવાનંદ ઝાએ જાણકારી આપી કે આ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   કોરોનાનો કેર યથાવત, મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:05 pm, Thu, 23 April 20

Next Article