કોરોનાને પગલે ગાંધીનગરમાં કલમ 144 લાગૂ, ચારથી વધુ લોકોને એકઠા ન થવા આદેશ

|

Oct 02, 2020 | 1:29 PM

ગુજરાતમાં કોરોના વાયરસના દહેશતના પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને એક જગ્યાએ 4થી વધુ લોકોને એકઠા ન થવા આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પાન-ગલ્લાં, શોપિંગ સેન્ટર અને મલ્ટિપ્લેક્ષ આ તમામ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ […]

કોરોનાને પગલે ગાંધીનગરમાં કલમ 144 લાગૂ, ચારથી વધુ લોકોને એકઠા ન થવા આદેશ

Follow us on

ગુજરાતમાં કોરોના વાયરસના દહેશતના પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને એક જગ્યાએ 4થી વધુ લોકોને એકઠા ન થવા આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પાન-ગલ્લાં, શોપિંગ સેન્ટર અને મલ્ટિપ્લેક્ષ આ તમામ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે રાહતના સમાચાર એ છે કે ગાંધીનગરમાં અત્યાર સુધી એક પણ કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયો નથી પણ પરિસ્થિતી કાબૂમાં રહે તે માટે તંત્ર સજ્જ છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કુલ 13 કેસ પોઝિટીવ નોંધાયા છે. જેની પુષ્ટી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 10:20 am, Sat, 21 March 20

Next Article