Gujarati NewsGujaratCoronavirus section 144 imposed in gandhinagar corona ne pagle gandhinagar ma section 144 lagu 4 thi vadhare loko ne ektha na thava aadesh
કોરોનાને પગલે ગાંધીનગરમાં કલમ 144 લાગૂ, ચારથી વધુ લોકોને એકઠા ન થવા આદેશ
ગુજરાતમાં કોરોના વાયરસના દહેશતના પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને એક જગ્યાએ 4થી વધુ લોકોને એકઠા ન થવા આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પાન-ગલ્લાં, શોપિંગ સેન્ટર અને મલ્ટિપ્લેક્ષ આ તમામ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ […]
Follow us on
ગુજરાતમાં કોરોના વાયરસના દહેશતના પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને એક જગ્યાએ 4થી વધુ લોકોને એકઠા ન થવા આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પાન-ગલ્લાં, શોપિંગ સેન્ટર અને મલ્ટિપ્લેક્ષ આ તમામ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે રાહતના સમાચાર એ છે કે ગાંધીનગરમાં અત્યાર સુધી એક પણ કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયો નથી પણ પરિસ્થિતી કાબૂમાં રહે તે માટે તંત્ર સજ્જ છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કુલ 13 કેસ પોઝિટીવ નોંધાયા છે. જેની પુષ્ટી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો