કોરોના વાઈરસ સામેની લડાઈમાં 21 દિવસ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ બાદ મોલ પણ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો હતો જેના લીધે સોશિયલ ડિસ્ટેંસિગ જાળવી શકાય. જો કે મોલ ખૂલતાં જ લોકોએ લાંબી કતારો લગાવી હતી. આ બાજુ સરકારે જણાવ્યું કે રાજ્યમાં 6 મહિના સુધી ચાલે એટલો તમામ વસ્તુનો સ્ટોક છે. સરકારની પાસે પૂરતો જથ્થો છે. જો કે લોકો ડરી રહ્યાં છે અને તેના લીધે જરુરિયાત કરતાં પણ વધારે વસ્તુની ખરીદી કરી રહ્યાં છે.
આ પણ વાંચો : લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસજવાનો પર ગોમતીપુરમાં થયો પથ્થરમારો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો