Gujarati NewsGujaratCoronavirus civil surgeon dr manish mehta transferred to junagadh medical college rajkot corona na kehar vache civil surgeon ni badli doctor pankaj buch ne vadhara no charge sopvama aavyo
રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે સિવિલ સર્જનની બદલી, ડૉક્ટર પંકજ બૂચને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો
કોરોનાના કેર વચ્ચે રાજકોટ સિવિલ સર્જનની બદલી કરવામાં આવી છે. સિવિલ સર્જન ડૉકટર મનીષ મહેતાની બદલી કરાઈ છે. જૂનાગઢની મેડિકલ કોલેજમાં બદલી કરાઈ છે. ત્યારે રાજકોટ સિવિલ સર્જનનો વધારાનો ચાર્જ ડૉક્ટર પંકજ બૂચને સોંપવામાં આવ્યો છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું […]
Follow us on
કોરોનાના કેર વચ્ચે રાજકોટ સિવિલ સર્જનની બદલી કરવામાં આવી છે. સિવિલ સર્જન ડૉકટર મનીષ મહેતાની બદલી કરાઈ છે. જૂનાગઢની મેડિકલ કોલેજમાં બદલી કરાઈ છે. ત્યારે રાજકોટ સિવિલ સર્જનનો વધારાનો ચાર્જ ડૉક્ટર પંકજ બૂચને સોંપવામાં આવ્યો છે.