Gujarati NewsGujaratCoronavirus amc commissioner vijay nehra urges people not to open shops till may 3 ahmedabad ma 3 may sudhi vepario dukan nahi khole amc commissioner vijay nehra
અમદાવાદમાં 3 મે સુધી વેપારીઓ દુકાન નહીં ખોલે: AMC કમિશનર વિજય નહેરા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગઈકાલ બાદ આજે 39 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કુલ 1989 કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં 3 મે સુધી કોઈ દુકાનો ખુલશે નહીં. આ નિર્ણય વેપારી એશોસિએશન સાથે […]
Follow us on
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગઈકાલ બાદ આજે 39 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કુલ 1989 કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં 3 મે સુધી કોઈ દુકાનો ખુલશે નહીં. આ નિર્ણય વેપારી એશોસિએશન સાથે મળીને લેવામાં આવ્યો છે. માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ચાલુ રહેશે.