અમદાવાદમાં 3 મે સુધી વેપારીઓ દુકાન નહીં ખોલે: AMC કમિશનર વિજય નહેરા

|

Sep 29, 2020 | 3:10 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગઈકાલ બાદ આજે 39 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કુલ 1989 કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં 3 મે સુધી કોઈ દુકાનો ખુલશે નહીં. આ નિર્ણય વેપારી એશોસિએશન સાથે […]

અમદાવાદમાં 3 મે સુધી વેપારીઓ દુકાન નહીં ખોલે: AMC કમિશનર વિજય નહેરા

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગઈકાલ બાદ આજે 39 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કુલ 1989 કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં 3 મે સુધી કોઈ દુકાનો ખુલશે નહીં. આ નિર્ણય વેપારી એશોસિએશન સાથે મળીને લેવામાં આવ્યો છે. માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ચાલુ રહેશે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:04 am, Sun, 26 April 20

Next Article