ખુલશે અંબાજી મંદિર!, લોકડાઉન 4 પૂર્ણ થયા બાદ ખૂલી શકે છે મંદિર

|

Sep 28, 2020 | 6:00 PM

અંબાજી મંદિર 1 જૂનથી ખુલે તેવી શક્યતા છે. લોકડાઉન-4 પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખૂલી શકે છે. જો મંજૂરી મળશે તો ભક્તો માટે ગાઈડલાઈન તૈયાર કરાશે. મંદિર તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી કર્ણાટકમાં પણ તમામ મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકવામાં આવશે.   Web Stories View more IPL 2024માં સુનિલ […]

ખુલશે અંબાજી મંદિર!, લોકડાઉન 4 પૂર્ણ થયા બાદ ખૂલી શકે છે મંદિર

Follow us on

અંબાજી મંદિર 1 જૂનથી ખુલે તેવી શક્યતા છે. લોકડાઉન-4 પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખૂલી શકે છે. જો મંજૂરી મળશે તો ભક્તો માટે ગાઈડલાઈન તૈયાર કરાશે. મંદિર તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી કર્ણાટકમાં પણ તમામ મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકવામાં આવશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:34 am, Sat, 30 May 20

Next Article