કોરોના વાઈરસનો કહેર છે અને દેશમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ ઘટનાને લીધે મોટા મેળાવડાના કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા છે. કોરોના વાઈરસને ગંભીરતાથી લેવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને ટકોર કરી છે. જો કે લોકો તો પણ હોળી રમવાની ફિરાકમાં છે અને તૈયારીઓ પણ કરી લીધી છે. જો તમે હોળી રમવાના હોય તો નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
આ પણ વાંચો : મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ફરી મુશ્કેલીમાં, ધારાસભ્યો-મંત્રીઓનો નથી થઈ રહ્યો સંપર્ક
જો ધૂળેટીના દિવસે રંગ લગાવવાના હોય તો આ વસ્તુનું ખાસ રાખો ધ્યાન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ કોઈપણ વધારે ઈજા જેવી ઘટનાઓ સામે આવે તો ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે. ખાસ કરીને ઘરની કોઈપણ દવા જાણ્યા વગર આંખમાં નાખતા પહેલાં બચવું જોઈએ. પાણીએ સૌથી સારો ઈલાજ છે એટલે આંખમાં રંગ જાય તો સૌપ્રથમ સ્વચ્છ પાણીથી આંખને ધોવાનું રાખો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:53 pm, Mon, 9 March 20