Gujarati NewsGujaratCorona vaccine ni kagdode rah sabarkatha na loko shu vichare che vaccine vishe
કોરોના વેક્સિનની કાગડોળે રાહ, કોરોના વેક્સિનને લઇને સાબરકાંઠાના લોકો શું વિચારે છે ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ કોરોના રસીની કાગડોળે રાહ જોવાઈ રહી છે. 2020નું આખુ વર્ષ લોકોએ કોરોનાના ભયના ઓથાર હેઠળ ગુજાર્યું છે. ત્યારે હવે રસીની જાહેરાત બાદ લોકોમાં એક નવી આશા જાગી છે. સાબરકાંઠાના લોકો કોરોનાની રસીને લઈને શું વિચારી રહ્યા છે તેમનો મત સાંભળો. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]
Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ કોરોના રસીની કાગડોળે રાહ જોવાઈ રહી છે. 2020નું આખુ વર્ષ લોકોએ કોરોનાના ભયના ઓથાર હેઠળ ગુજાર્યું છે. ત્યારે હવે રસીની જાહેરાત બાદ લોકોમાં એક નવી આશા જાગી છે. સાબરકાંઠાના લોકો કોરોનાની રસીને લઈને શું વિચારી રહ્યા છે તેમનો મત સાંભળો.