રાજયમાં કોરોનાનાં નવા 804 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીના મોત

|

Dec 29, 2020 | 10:22 PM

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત સુધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 804 કેસ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે. તો બનાસકાંઠા,બોટાદ, સુરતમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. તો પાછલા 24 કલાકમાં 999 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હજુ […]

રાજયમાં કોરોનાનાં નવા 804 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીના મોત

Follow us on

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત સુધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 804 કેસ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે. તો બનાસકાંઠા,બોટાદ, સુરતમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. તો પાછલા 24 કલાકમાં 999 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હજુ પણ એક્ટીવ કેસની સંખ્યા 10 હજારને પાર છે. તો 63 દર્દીઓ હજુ પણ વેન્ટીલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2 લાખ 29 હજાર 143 થયો છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Published On - 10:03 pm, Tue, 29 December 20

Next Article