કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કેનાલ મુદ્દે સવાલ પર નીતિન પટેલનો જવાબ, ‘કોંગ્રેસે ઘોર ખોદી છે’

|

Feb 27, 2020 | 12:48 PM

ગાંધીનગર ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સવાલ કરતા કહ્યું કે, ભાજપ સરકાર નર્મદે સર્વ દેની વાતો કરે છે. તો મોરબી અને માળિયા કેનાલના કામ કેમ બાકી છે. આ સવાલનો જવાબ આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે ઘોર ખોદી છે. કોંગ્રેસની સરકારે નમર્દાના કામમાં રોડાં નાખ્યા છે. 25 વર્ષ […]

કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કેનાલ મુદ્દે સવાલ પર નીતિન પટેલનો જવાબ, કોંગ્રેસે ઘોર ખોદી છે

Follow us on

ગાંધીનગર ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સવાલ કરતા કહ્યું કે, ભાજપ સરકાર નર્મદે સર્વ દેની વાતો કરે છે. તો મોરબી અને માળિયા કેનાલના કામ કેમ બાકી છે. આ સવાલનો જવાબ આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે ઘોર ખોદી છે. કોંગ્રેસની સરકારે નમર્દાના કામમાં રોડાં નાખ્યા છે. 25 વર્ષ પહેલાં જે પાણી જતું રહ્યું તેની પાછળ કોંગ્રેસનો હાથ છે. સાથે જ નીતિન પટેલે કહ્યું કે, દરવાજાની મંજૂરી ન મળે તેમાં સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો હાથ છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનશે!

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article