અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાના કેસમાં 11 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ

|

Jul 17, 2019 | 3:26 PM

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કરેલી આત્મહત્યા કેસમાં 11 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુની શ્રીમાળી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. ફાલ્ગુનીએ જૂન મહિનામાં પોતાના ઘરે જ બાથરૂમમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ લખી હતી. આ પણ વાંચોઃ Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો રોચક VIDEO […]

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાના કેસમાં 11 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ
police constable

Follow us on

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કરેલી આત્મહત્યા કેસમાં 11 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુની શ્રીમાળી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. ફાલ્ગુનીએ જૂન મહિનામાં પોતાના ઘરે જ બાથરૂમમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ લખી હતી.

આ પણ વાંચોઃ Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

જેમાં તેણે જણાવ્યું હતું કે, તે તેના પરિવાર સાથે વિરમગામ રહેતી હતી. પરંતુ પાડોશીઓના ત્રાસને કારણે તેઓ ચાંદખેડા રહેવા આવી ગયા. ફાલ્ગુની પાડોશીઓથી બદલો લેવા માગતી હતી. પરંતુ બદલો ન લઈ શકતા તેને આત્મહત્યા કરી લીધી છે. ચાંદખેડા પોલીસે બે કુટુંબના 11 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article