રાજ્યમાં કોરોના બેકાબૂ બનતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. કેન્દ્ર સરકારની ટીમ સુરતની મુલાકાતે છે. સુરત કલેકટર,પાલિકા કમિશનર,મેયર સહિત અધિકારીઓ હાજર. રહ્યાં હતા. આ ટીમમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાનો સમાવેશ થાય […]
Follow us on
રાજ્યમાં કોરોના બેકાબૂ બનતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. કેન્દ્ર સરકારની ટીમ સુરતની મુલાકાતે છે. સુરત કલેકટર,પાલિકા કમિશનર,મેયર સહિત અધિકારીઓ હાજર. રહ્યાં હતા. આ ટીમમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાનો સમાવેશ થાય છે.
સુરતમાં આ તજજ્ઞ ટીમ સુરત જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ કોવિડ-19 અંતર્ગત સુરતમાં વિશેષ ફરજ પર મૂકાયેલા વરિષ્ઠ અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજશે.