કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોતાની ટીમ સાથે પોરબંદરની ચોપાટી પર પહોંચ્યા છે. તેમની સાથે સાંસદ રમેશભાઈ ધડૂક, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરિયા પણ તેમની સાથે આવ્યા છે. તમામ લોકો દ્વારા ચોપાટીની સમીક્ષા કરવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાઈ છે તે છતાં પણ આવનારા 24 કલાક સુધી જોખમ રહેલું છે. તેને ધ્યાનમાં રાખીને લોકોને ઘરની બાહર ન નીકળવાની સુચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે અને લોકો પુરેપુરો સાથ આપી રહ્યાં છે.
આ પણ વાંચો: VIDEO: પોરબંદરમાં પોલીસે વેપાર ધંધા એક દિવસ માટે બંધ રાખવા વેપારીઓને કરી અપીલ