AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6ના મોત 6 ઈજાગ્રસ્ત

સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ પણ લાવવામાં આવી શકે છે.

Breaking News : શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6ના મોત 6 ઈજાગ્રસ્ત
| Updated on: Apr 29, 2026 | 5:02 PM
Share

સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર આ ઘટના બની છે. મિની બસે કારને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે.ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ગેરકાયદે કટને બંધ કરાયો

6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ પણ મોકલવામાં આવી શકે છે. હાલમાં તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માત થતા જ અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાને લઈ હાઈવ પર ટ્રાફિક જામ થયો હતો.સાબરકાંઠા  જવાનગઢ અકસ્માત બાદ ગેરકાયદે કટ બંધ કરાયો છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પરના ગેરકાયદે કટને બંધ કરાયો છે.નેશનલ હાઈવે પર શરુ કરાયેલ ગેરકાયદેસર કટને પોલીસે બંધ કર્યો છે.વળાંક નજીક જોખમી સ્થળે કટને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયોની પ્રાથમિક અનુમાન છે. પોલીસે બેરિકેડ લગાવીને કટને બંધ કર્યો છે.

નેશનલ હાઈવે ઓથોરિટીના નિરીક્ષણમાં બેદરકારી હોવાની આશંકા,એસપી, ડીવાયએસપી, આરટીઓ, ડેપ્યુટી ક્લેકટર, સહિતના સંયુક્ત નિરીક્ષણને હાથ ધરી ગેરકાયદેસર હાઈવે કટ બંધ કરાશે.અકસ્માત નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જોખમી કટ અંગે જણાવાશે,ભવિષ્યમાં અકસ્માતના જોખમ ના સર્જાય એ માટે કાર્યવાહી કરાશે.

હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક અકસ્માતમાં 6ના મોત થયા છે. આ ગોઝારા અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે આવ્યા છે.CCTV મુજબ કાર ચાલકની ગંભીર બેદરકારી હોવાનું અનુમાન છે.કારચાલકે જ્યાં કટ નથી ત્યાં વળવા માટે કારમાં અચાનક બ્રેક મારી હતી,કાર અચાનક ધીમી કરી બ્રેક કરતા ખાનગી બસે અડફેટે લીધી હતી.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

 

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">