Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં NIA ના ત્રણ સ્થળે દરોડા, સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત

ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. જેમાં સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

Breaking News : ગુજરાતમાં NIA ના ત્રણ સ્થળે દરોડા, સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત
Gujarat NIA Detain Three Person
Follow Us:
| Updated on: Mar 23, 2023 | 4:31 PM

ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. જેમાં સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

NIAની ટીમે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં કુલ 7 સ્થળોએ કાર્યવાહી કરી

ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. ગુજરાત ઉપરાંત નાગપુર અને ગ્વાલિયર ખાતે પણ NIA ની ટીમે તપાસ હાથ ધરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશભરમાં ગઝવા-એ-હિંદ સાથે સંકળાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAની ટીમે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં કુલ 7 સ્થળોએ કાર્યવાહી કરી હતી. ગઝવા-એ-હિંદ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે મળીને કામ કરે છે.

23 માર્ચ, 2023 ના રોજ નાગપુરમાં 3 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મહારાષ્ટ્રમાં 3, ગુજરાતમાં 3 અને મધ્ય પ્રદેશમાં 1 જગ્યાએ દરોડા પાડ્યા છે. ધ હિંદુના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગઝવા-એ-હિંદ કેસની તેની તપાસમાં 23 માર્ચ, 2023 ના રોજ નાગપુરમાં 3 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ કેસ હિંસક આતંકવાદી કૃત્યો કરવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રભાવશાળી યુવાનોના કટ્ટરપંથી સંબંધિત છે.

આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

આરોપી મરગુબ અહેમદ દાનિશ, જે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો માણસ

NIA અધિકારીઓ દ્વારા સર્ચ કરાયેલા સ્થળોમાં દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી યુવાનોના રહેણાંક વિસ્તારનો સમાવેશ થાય છે. NIAએ બિહારના ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 22 જુલાઈએ ગઝવા-એ-હિંદ સંબંધિત કેસ નોંધ્યો હતો. ફુલવારી શરીફ કેસની તપાસમાં NIAએ કહ્યું હતું કે, “એવું જાણવા મળ્યું છે કે આરોપી મરગુબ અહેમદ દાનિશ, જે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો માણસ છે, તે વોટ્સએપ ગ્રુપ ગઝવા-એ-હિંદ દ્વારા અનેક વિદેશી સંસ્થાઓના સંપર્કમાં હતો. ” તેણે જ આ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું.

NIAએ કહ્યું હતું કે, ‘મર્ગુબ અહેમદ દાનિશના આ વોટ્સએપ ગ્રુપમાં પ્રભાવશાળી યુવાનોને કટ્ટરપંથી બનાવવાના હેતુથી કાશ્મીરમાં આતંકવાદી કૃત્યો અને ગતિવિધિઓને વખાણવામાં આવી રહી હતી. તેણે ગઝવા-એ-હિંદ નામનું બીજું વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું અને હિંસા દ્વારા ભારતને જીતવાની વાત કરી રહ્યો હતો.

પંજાબમાં 15 સ્થળોએ હાથ ધરવામાં આવી હતી

આ વર્ષે 6 જાન્યુઆરીએ NIAએ આ કેસમાં બિહારની વિશેષ NIA કોર્ટમાં એક આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ 15 માર્ચના રોજ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત સંગઠનો દ્વારા જમ્મુ અને કાશ્મીરના યુવાનોને કટ્ટરપંથી બનાવવા, સમુદાયો, સુરક્ષા કર્મચારીઓ, ધાર્મિક કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને લઘુમતીઓને નિશાન બનાવવાના આતંકવાદી ષડયંત્ર સંબંધિત કેસ નોંધ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ પંજાબમાં 15 સ્થળોએ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarati VIDEO : રાજકોટમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, એક્ટિવ કેસનો આંકડો 84 પર પહોંચ્યો

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
g clip-path="url(#clip0_868_265)">