બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ નોંધાવી પોલીસ ફરિયાદ

|

Dec 08, 2020 | 4:38 PM

બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી. એસપી સ્વામીએ હરિજીવન સ્વામીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેથી હરિજીવન સ્વામીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી. આ પણ વાંચો: કચ્છ: ભુજમાં બંધની નહીવત અસર, મુખ્ય બજારો રહ્યા ખુલ્લા […]

બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ નોંધાવી પોલીસ ફરિયાદ

Follow us on

બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી. એસપી સ્વામીએ હરિજીવન સ્વામીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેથી હરિજીવન સ્વામીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો: કચ્છ: ભુજમાં બંધની નહીવત અસર, મુખ્ય બજારો રહ્યા ખુલ્લા અને વેપાર રોજગાર ચાલુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article