બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. શનિવાર અને પાટોત્સવ એક સાથે જ હોવાથી ભવ્ય યોગ સર્જાયો હતો. તો આજે જ હનુમંત ચરિત્રકથાનું સમાપન પણ કરાવામાં આવશે. હરિપ્રકાશદાસજી સ્વામી ભક્તોને હનુમંત ચરિત્રકથાનું રસપાન કરાવાયું હતુ. આ સાથે શ્રી મુખ્ય મંદિર નૂતન પ્રવેશદ્વાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. સાથે જ મંદિરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન […]
Follow us on
બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. શનિવાર અને પાટોત્સવ એક સાથે જ હોવાથી ભવ્ય યોગ સર્જાયો હતો. તો આજે જ હનુમંત ચરિત્રકથાનું સમાપન પણ કરાવામાં આવશે. હરિપ્રકાશદાસજી સ્વામી ભક્તોને હનુમંત ચરિત્રકથાનું રસપાન કરાવાયું હતુ. આ સાથે શ્રી મુખ્ય મંદિર નૂતન પ્રવેશદ્વાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. સાથે જ મંદિરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.