AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું મંદિર, પુરીના જગન્નાથ મંદિરથી ડબલ વિસ્તારનું હશે આ મંદિર, ખર્ચ થશે આશરે રૂ.100 કરોડ

સુરેન્દ્રનગરના કારડિયા ગામ ખાતે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજપૂત સમાજ માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે. વજુભાઈ વાળાની આ જાહેરાત પ્રમાણે રૂપિયા 100 કરોડના ખર્ચે રાજપૂત સમાજ માટે માતા ભવાનીના મંદિરનું નિર્માણ કરાશે. ગીર સોમનાથ જિલ્લાના કારડિયા ગામ ખાતે યોજાયેલ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અહીં આવ્યા હતા. જ્યાં લોકોને […]

સુરેન્દ્રનગરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું મંદિર, પુરીના જગન્નાથ મંદિરથી ડબલ વિસ્તારનું હશે આ મંદિર, ખર્ચ થશે આશરે રૂ.100 કરોડ
Follow Us:
| Updated on: Feb 11, 2019 | 6:28 AM

સુરેન્દ્રનગરના કારડિયા ગામ ખાતે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજપૂત સમાજ માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે. વજુભાઈ વાળાની આ જાહેરાત પ્રમાણે રૂપિયા 100 કરોડના ખર્ચે રાજપૂત સમાજ માટે માતા ભવાનીના મંદિરનું નિર્માણ કરાશે.

ગીર સોમનાથ જિલ્લાના કારડિયા ગામ ખાતે યોજાયેલ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અહીં આવ્યા હતા. જ્યાં લોકોને સંબોધતા તેમણે આ જાહેરાત કરી. જાહેરાતમાં તેમણે કહ્યું,

“જેવી રીતે લેઉઆ પટેલ સમાજ ખોડલધામ માટે એકજૂટ થયો તે રીતે માતા ભવાનીના ધામ-મંદિર નિર્માણ માટે રાજપૂત સમાજે એક થઈ આગળ આવવું જોઈએ. હું આપણા સમાજની દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે આ ભવ્ય મંદિરના નિર્માણ માટે પોતાનો ફાળો આપવામાં કોઈએ પાછી પાની ન કરવી જોઈએ.”

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા વજુભાઈએ કહ્યું કે મા ભવાનીનું ભવ્ય મંદિર રૂ.100 કરોડના ખર્ચે 17 એકડની જગ્યામાં બનાવવાનું નક્કી કરાયું છે. આ મંદિર સુરેન્દ્રનગરમાં ડેમની નજીક બનશે. આ માટે જગ્યાની ફાળવણી પણ ટૂંક સમયમાં કરી દેવાશે. આ મંદિર રાજપૂત સમાજ માટે ખૂબ મહત્ત્વનું બની રહેશે. સાથે જ ભવિષ્યમાં આ મંદિર થકી વિવિધ સામાજિક, સ્વાસ્થ્યને લગતી તેમજ શિક્ષણને લગત પહેલ પણ કરાશે.

[yop_poll id=1300]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
g clip-path="url(#clip0_868_265)">