AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું મંદિર, પુરીના જગન્નાથ મંદિરથી ડબલ વિસ્તારનું હશે આ મંદિર, ખર્ચ થશે આશરે રૂ.100 કરોડ

સુરેન્દ્રનગરના કારડિયા ગામ ખાતે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજપૂત સમાજ માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે. વજુભાઈ વાળાની આ જાહેરાત પ્રમાણે રૂપિયા 100 કરોડના ખર્ચે રાજપૂત સમાજ માટે માતા ભવાનીના મંદિરનું નિર્માણ કરાશે. ગીર સોમનાથ જિલ્લાના કારડિયા ગામ ખાતે યોજાયેલ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અહીં આવ્યા હતા. જ્યાં લોકોને […]

સુરેન્દ્રનગરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું મંદિર, પુરીના જગન્નાથ મંદિરથી ડબલ વિસ્તારનું હશે આ મંદિર, ખર્ચ થશે આશરે રૂ.100 કરોડ
| Updated on: Feb 11, 2019 | 6:28 AM
Share

સુરેન્દ્રનગરના કારડિયા ગામ ખાતે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજપૂત સમાજ માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે. વજુભાઈ વાળાની આ જાહેરાત પ્રમાણે રૂપિયા 100 કરોડના ખર્ચે રાજપૂત સમાજ માટે માતા ભવાનીના મંદિરનું નિર્માણ કરાશે.

ગીર સોમનાથ જિલ્લાના કારડિયા ગામ ખાતે યોજાયેલ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અહીં આવ્યા હતા. જ્યાં લોકોને સંબોધતા તેમણે આ જાહેરાત કરી. જાહેરાતમાં તેમણે કહ્યું,

“જેવી રીતે લેઉઆ પટેલ સમાજ ખોડલધામ માટે એકજૂટ થયો તે રીતે માતા ભવાનીના ધામ-મંદિર નિર્માણ માટે રાજપૂત સમાજે એક થઈ આગળ આવવું જોઈએ. હું આપણા સમાજની દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે આ ભવ્ય મંદિરના નિર્માણ માટે પોતાનો ફાળો આપવામાં કોઈએ પાછી પાની ન કરવી જોઈએ.”

ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા વજુભાઈએ કહ્યું કે મા ભવાનીનું ભવ્ય મંદિર રૂ.100 કરોડના ખર્ચે 17 એકડની જગ્યામાં બનાવવાનું નક્કી કરાયું છે. આ મંદિર સુરેન્દ્રનગરમાં ડેમની નજીક બનશે. આ માટે જગ્યાની ફાળવણી પણ ટૂંક સમયમાં કરી દેવાશે. આ મંદિર રાજપૂત સમાજ માટે ખૂબ મહત્ત્વનું બની રહેશે. સાથે જ ભવિષ્યમાં આ મંદિર થકી વિવિધ સામાજિક, સ્વાસ્થ્યને લગતી તેમજ શિક્ષણને લગત પહેલ પણ કરાશે.

[yop_poll id=1300]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">