અમદાવાદના અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે પડ્યો ભૂવો, ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન

|

Sep 25, 2020 | 3:16 PM

અમદાવાદમાં વરસાદ હોય કે ના હોય, ભૂવો પડવાની સમસ્યા યથાવત જ છે. અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. 24 કલાકથી વધુ સમય વિતવા છતાં તંત્રએ, માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે. આ પણ […]

અમદાવાદના અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે પડ્યો ભૂવો, ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન

Follow us on

અમદાવાદમાં વરસાદ હોય કે ના હોય, ભૂવો પડવાની સમસ્યા યથાવત જ છે. અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. 24 કલાકથી વધુ સમય વિતવા છતાં તંત્રએ, માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે.

આ પણ વાંચોઃજહોનસન એન્ડ જહોનસને 60 હજાર લોકો પર કર્યુ સફળ પરિક્ષણ, જાન્યુ. 2021માં વેકસીન લાવવા આપ્યા સંકેત

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article