અમદાવાદમાં વરસાદ હોય કે ના હોય, ભૂવો પડવાની સમસ્યા યથાવત જ છે. અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. 24 કલાકથી વધુ સમય વિતવા છતાં તંત્રએ, માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે. આ પણ […]
Follow us on
અમદાવાદમાં વરસાદ હોય કે ના હોય, ભૂવો પડવાની સમસ્યા યથાવત જ છે. અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. 24 કલાકથી વધુ સમય વિતવા છતાં તંત્રએ, માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે.