ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે ખેડૂતની સાયકલ યાત્રા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં કાર્યાલયે ફરિયાદ સાંભળી આપ્યા તપાસનાં આદેશ, ટીવી નાઈન બન્યું ખેડૂતની વ્યથા માટે વાચારૂપ

|

Sep 18, 2020 | 8:57 PM

ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે સાયકલ યાત્રા દ્વારા ગાંધીનગર આવેલા ખેડૂતને ન્યાય મળ્યો છે અને આ ન્યાય અપાવવામાં ટીવીનાઇને મહત્વની ભૂમિકા ભજવી છે. પોતાની લાખોની જમીન ભૂમાફિયાઓના હાથે ગુમાવનાર ગીરસોમનાથના સુત્રાપાડાના ખેડૂતની વ્યથા ટીવીનાઇને દર્શાવી હતી જેની નોંધ લેતા મુખ્યપ્રધાન કાર્યાલયે ખેડૂતની ફરિયાદ સાંભળી હતી અને ગીરસોમનાથ કલેક્ટરને સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા હતા […]

ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે ખેડૂતની સાયકલ યાત્રા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં કાર્યાલયે ફરિયાદ સાંભળી આપ્યા તપાસનાં આદેશ, ટીવી નાઈન બન્યું ખેડૂતની વ્યથા માટે વાચારૂપ
https://tv9gujarati.in/bhumafiya-na-tra…tha-maate-vaccha/

Follow us on

ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે સાયકલ યાત્રા દ્વારા ગાંધીનગર આવેલા ખેડૂતને ન્યાય મળ્યો છે અને આ ન્યાય અપાવવામાં ટીવીનાઇને મહત્વની ભૂમિકા ભજવી છે. પોતાની લાખોની જમીન ભૂમાફિયાઓના હાથે ગુમાવનાર ગીરસોમનાથના સુત્રાપાડાના ખેડૂતની વ્યથા ટીવીનાઇને દર્શાવી હતી જેની નોંધ લેતા મુખ્યપ્રધાન કાર્યાલયે ખેડૂતની ફરિયાદ સાંભળી હતી અને ગીરસોમનાથ કલેક્ટરને સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા હતા સાથે જ એક સપ્તાહમાં રિપોર્ટ કરવા સૂચના આપી હતી. આમ ટીવીનાઇને ફરી એકવાર સામાજીક જવાબદારી અદા કરીને એક ખેડૂતને ન્યાય અપાવ્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:46 am, Tue, 8 September 20

Next Article