ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં આવતા મહિને યોજાશે પરીક્ષા, વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માગ

|

Nov 28, 2020 | 6:33 PM

સતત વધતા કોરોના સંક્રમણને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવતા મહિને યોજાયેલી પરીક્ષા મુલતવી રાખવા માગ કરી રહ્યા છે. હાલમાં કોરોનાને લઈને લોકોની આર્થીક સ્થિતિ ખરાબ છે. ત્યારે હાલમાં યુનિવર્સિટીમાં 2 હજાર અને 5 હજાર લેટ ફી લેવાઈ રહી છે. તે લેટ ફી […]

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં આવતા મહિને યોજાશે પરીક્ષા, વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માગ

Follow us on

સતત વધતા કોરોના સંક્રમણને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવતા મહિને યોજાયેલી પરીક્ષા મુલતવી રાખવા માગ કરી રહ્યા છે. હાલમાં કોરોનાને લઈને લોકોની આર્થીક સ્થિતિ ખરાબ છે. ત્યારે હાલમાં યુનિવર્સિટીમાં 2 હજાર અને 5 હજાર લેટ ફી લેવાઈ રહી છે. તે લેટ ફી દૂર કરવા અથવા રકમ ઘટાડવા કુલપતિને વિનંતી કરી છે. પરીક્ષાને કારણે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર એકઠા થશે તો કોરોના સંક્રમણનો શિકાર થશે તેવી દહેશત વિદ્યાર્થી નેતાઓએ વ્યક્ત કરી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article