BHARUCH : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું દિલ્લી-મુંબઇ એક્સપ્રેસનું નિરીક્ષણ, 2022માં કેબલ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં મુદ્રા પોર્ટની કનેક્ટિવિટી સહીત ૩ મુખ્ય માર્ગની નિર્માણ અંગે પણ જાહેર કરી હતી સાથે પરિવહન ક્ષેત્રના વિકાસ દ્વારા દેશની ઉન્નતિ માટે આશા વ્યક્ત કરી હતી.

BHARUCH : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું દિલ્લી-મુંબઇ એક્સપ્રેસનું નિરીક્ષણ, 2022માં કેબલ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ
BHARUCH: Union Minister Nitin Gadkari inspects Delhi-Mumbai Express
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 17, 2021 | 6:46 PM

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજરોજ ભરૂચ ખાતે દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આગામી વર્ષ 2022 દરમ્યાન આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

24 કલાકમાં બે કિમી લાંબો કોન્ક્રીટ રોડ બનાવવાનો વિશ્વ વિક્રમ

ભરૂચ નજીક એક્સપ્રેસ વે ના નિર્માણ દરમ્યાન 24 કલાકમાં બે કિમી લાંબો કોન્ક્રીટ રોડ બનાવવાનો વિશ્વ વિક્રમ બન્યો છે. આજે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક્સપ્રેસ વે અને તેના ભાગરૂપે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલા એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. 98,000 કરોડના ખર્ચે તૈયાર થતો આ 1,380 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાઇવે નિર્માણથી મુસાફરીનો સમય 11 કલાક ઘટી જશે

આ માર્ગ દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે. દિલ્લી – મુંબઈ મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાક થઈ જશે. આ ઉપરાંત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના છ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત જેવી આર્થિક કેન્દ્રો સાથે જોડાણ સુધારવાની સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે.

નીતિન ગડકરી પોતાની અલગ કાર્યપ્રણાલી માટે જાણીતા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમની અલગ તરી આવતી કાર્યપ્રણાલી માટે જાણીતા છે. નીતિન ગડકરીએ કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીત સિંહ અને તેમના પોતાના સસરાના મકાન માર્ગના વિકાસની કામગીરીમાં અડચણ બનતા તોડી પડી કાયદા અને દેશથી ઉપર કોઈ સંબંધી કે વ્યક્તિ ન હોવાનો સંદેશ આપ્યો હોવાનું ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું .

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી લોકોમાં એ હદે લોકપ્રિય બન્યા છે કે તેમના પ્રાસંગિક સંબોધન અને ગડકરી દ્વારા પોસ્ટ કરાયેલ વિડીયો એ હદે વાઇરલ થઇ રહ્યા છે કે જેમણે મંત્રીને 4 લાખ રૂપિયાની આવક આપી છે. નીતિન ગડકરીએ આ રકમ કોવીડ કેર ફંડમાં આપી છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં મુદ્રા પોર્ટની કનેક્ટિવિટી સહીત ૩ મુખ્ય માર્ગની નિર્માણ અંગે પણ જાહેર કરી હતી સાથે પરિવહન ક્ષેત્રના વિકાસ દ્વારા દેશની ઉન્નતિ માટે આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : IGNOUએ બેન્કિંગ અને ફાઇનાન્સમાં MBA અભ્યાસક્રમ શરૂ કર્યો, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">