Gujarati NewsGujaratBharuch ma narmda nadi ma poor ni sthiti na kaarne kheti ne nukshan kaashiya mandva ane et vistar ni kheti no pak dhovayo
ભરૂચમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિના પગલે ખેતીને ભારે નુકસાન,કાશીયા, માંડવા અને બેટ વિસ્તારમાં પાક ધોવાઈ ગયો
ભરૂચમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિના પગલે ખેતીને ભારે નુકસાન પહોચ્યું છે, કાશીયા, માંડવા અને બેટ વિસ્તારમાં પાક ધોવાઈ ગયો હતો. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવક વચ્ચે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જે ભરૂચ, ઝઘડિયા અને નર્મદાનાં કાંઠા વિસ્તાર સુધી પહોચી જતા નીચાણવાળા વિસ્તારોમાંતી લોકોને સલામત ખસેડવા પડ્યા છે સાથે જ તૈયાર ખેતીનાં […]
ભરૂચમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિના પગલે ખેતીને ભારે નુકસાન પહોચ્યું છે, કાશીયા, માંડવા અને બેટ વિસ્તારમાં પાક ધોવાઈ ગયો હતો. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવક વચ્ચે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જે ભરૂચ, ઝઘડિયા અને નર્મદાનાં કાંઠા વિસ્તાર સુધી પહોચી જતા નીચાણવાળા વિસ્તારોમાંતી લોકોને સલામત ખસેડવા પડ્યા છે સાથે જ તૈયાર ખેતીનાં પાકને પણ નુક્શાન પહોચ્યું હતું.