મહા વાવાઝોડું: 150 લોકોનું રાહત શિબિરમાં સ્થળાંતર, જુઓ VIDEO

|

Nov 06, 2019 | 4:28 PM

ભરૂચ જિલ્લામાં પ્રશાસને આગમચેતીના ભાગરૂપે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખંભાતમાં અખાત અને નર્મદાના સંગમ સ્થળે આવેલા વિશાલ આલીયાબેટ ઉપર અંદાજે 150 લોકોનું હાલ રાહત શિબિરમાં સ્થળાંતર કરાયું છે. આ પણ વાંચો: 191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ? Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

મહા વાવાઝોડું: 150 લોકોનું રાહત શિબિરમાં સ્થળાંતર, જુઓ VIDEO

Follow us on

ભરૂચ જિલ્લામાં પ્રશાસને આગમચેતીના ભાગરૂપે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખંભાતમાં અખાત અને નર્મદાના સંગમ સ્થળે આવેલા વિશાલ આલીયાબેટ ઉપર અંદાજે 150 લોકોનું હાલ રાહત શિબિરમાં સ્થળાંતર કરાયું છે.

આ પણ વાંચો: 191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જેમને રહેવા જમવા અને સુવાની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. મહત્વનું છે કે આલીયાબેટના રહીશો ભરૂચ સાથેનો સંપર્ક માત્ર જળમાર્ગથી કરે છે. કોઈ મોટી આફત સર્જાય અને સ્થાનિકો અટવાઈ ન પડે તે માટે હાલ રાહત શિબિર શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article