આગામી દિવસોમાં અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા બાબતે ગૃહ મંત્રાલયે હજુ સૂધી કોઈ સતાવાર નિર્ણય લીધો નથી.રથયાત્રામાં ભાગ લેવા માટે તમામ લોકો આખુ વર્ષ રાહ જોતા હોય છે, ખાસ કરીને ભગવાનના મામેરાના દર્શન માટે લોકોનો મેળાવડો લાગતો હોય છે.પણ આ વર્ષે રથયાત્રાને કોરોનાનો કાળ નડ્યો છે.સરસપૂરમાં મામેરું તૈયાર છે ,પણ આ મામેરાના સામાન્ય લોકો દર્શન […]
આગામી દિવસોમાં અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા બાબતે ગૃહ મંત્રાલયે હજુ સૂધી કોઈ સતાવાર નિર્ણય લીધો નથી.રથયાત્રામાં ભાગ લેવા માટે તમામ લોકો આખુ વર્ષ રાહ જોતા હોય છે, ખાસ કરીને ભગવાનના મામેરાના દર્શન માટે લોકોનો મેળાવડો લાગતો હોય છે.પણ આ વર્ષે રથયાત્રાને કોરોનાનો કાળ નડ્યો છે.સરસપૂરમાં મામેરું તૈયાર છે ,પણ આ મામેરાના સામાન્ય લોકો દર્શન નહિ કરી શકે.