ભગવાન જગન્નાથજીનું મામેરુ તૈયાર, શું ભક્તો લઈ શક્શે દર્શનનો લાભ ?

|

Jun 17, 2020 | 12:06 PM

    આગામી દિવસોમાં અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા બાબતે ગૃહ મંત્રાલયે હજુ સૂધી કોઈ સતાવાર નિર્ણય લીધો નથી.રથયાત્રામાં ભાગ લેવા માટે તમામ લોકો આખુ વર્ષ રાહ જોતા હોય છે, ખાસ કરીને ભગવાનના મામેરાના દર્શન માટે લોકોનો મેળાવડો લાગતો હોય છે.પણ આ વર્ષે રથયાત્રાને કોરોનાનો કાળ નડ્યો છે.સરસપૂરમાં મામેરું તૈયાર છે ,પણ આ મામેરાના સામાન્ય લોકો દર્શન […]

ભગવાન જગન્નાથજીનું મામેરુ તૈયાર, શું ભક્તો લઈ શક્શે દર્શનનો લાભ ?
http://tv9gujarati.in/bhagvan-jagnathji-nu-mameru-taiyar/

Follow us on

 

 

આગામી દિવસોમાં અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા બાબતે ગૃહ મંત્રાલયે હજુ સૂધી કોઈ સતાવાર નિર્ણય લીધો નથી.રથયાત્રામાં ભાગ લેવા માટે તમામ લોકો આખુ વર્ષ રાહ જોતા હોય છે, ખાસ કરીને ભગવાનના મામેરાના દર્શન માટે લોકોનો મેળાવડો લાગતો હોય છે.પણ આ વર્ષે રથયાત્રાને કોરોનાનો કાળ નડ્યો છે.સરસપૂરમાં મામેરું તૈયાર છે ,પણ આ મામેરાના સામાન્ય લોકો દર્શન નહિ કરી શકે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

 

Next Article