બટાકા, ડુંગળી અને તુવેરદાળની આયાત રોકવા કિસાન સંઘની માગ, આયાત કરવામાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળે

|

Nov 05, 2020 | 1:44 PM

બટાકા,ડુંગળી અને તુવેરદાળના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે કિસાન સંઘે  તેની આયાત રોકવાની માગ કરી છે. કિસાન સંઘે કહ્યું કે જનતાને થોડો સમય મોંઘવારી લાગશે પરંતુ ખેડૂતોને બમણા ભાવ મળે તે માટે લોકોએ બટાકા ડુંગળી અને તુવેરદાળની આયાત રોકવી જોઇએ. સાથે જ કિસાન સંઘે કેન્દ્ર અને રાજ્ય સરકારને કપાસની ખરીદી પણ મોટા પાયે હાથ […]

બટાકા, ડુંગળી અને તુવેરદાળની આયાત રોકવા કિસાન સંઘની માગ, આયાત કરવામાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળે

Follow us on

બટાકા,ડુંગળી અને તુવેરદાળના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે કિસાન સંઘે  તેની આયાત રોકવાની માગ કરી છે. કિસાન સંઘે કહ્યું કે જનતાને થોડો સમય મોંઘવારી લાગશે પરંતુ ખેડૂતોને બમણા ભાવ મળે તે માટે લોકોએ બટાકા ડુંગળી અને તુવેરદાળની આયાત રોકવી જોઇએ. સાથે જ કિસાન સંઘે કેન્દ્ર અને રાજ્ય સરકારને કપાસની ખરીદી પણ મોટા પાયે હાથ ધરવાની રજૂઆત કરી છે. કિસાનસંઘનું કહેવું છે કે  બટાકા ડુંગળીવા વધતા ભાવના કારણે સરકારે બટાકા અને ડુંગળીની આયાત કરવાનું નક્કી કર્યું તુવેરદાળની આયાત માટે પણ 31 ડિસેબ્મર સુધી તારીખ લંબાવવામાં આવી છે. પરંતુ કિસાનસંઘની માગ છે કે જો બટાકા,ડુંગળીની આયાત કરવામાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:42 pm, Thu, 5 November 20

Next Article