Gujarati NewsGujaratBanaskantha vaav na dhima dharnidhar bhagvan ne 56 bhog no annakoot dharavama aavyo
બનાસકાંઠા વાવના ઢીમા ધરણીધર ભગવાનને 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો, સરહદી વિસ્તારમાં મુછાળા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે
બનાસકાંઠા વાવના ઢીમા ધરણીધર ભગવાનને 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. દિવાળીનાં તહેવારોનાં ઉપલક્ષ્યમાં ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. સરહદી વિસ્તારમાં મુછાળા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક […]
Follow us on
બનાસકાંઠા વાવના ઢીમા ધરણીધર ભગવાનને 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. દિવાળીનાં તહેવારોનાં ઉપલક્ષ્યમાં ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. સરહદી વિસ્તારમાં મુછાળા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે.