બનાસકાંઠા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોનું આંદોલન ઉગ્ર, ગૌધન રસ્તામાં છોડી દેવાયુ, પાંજરાપોળ-ગૌશાળા બહાર ખડકી દેવાઈ પોલીસ

|

Sep 18, 2020 | 9:04 PM

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને રસ્તામાં છોડી વિરોધ કરવામાં આવ્યો. ગૌશાળા સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર પશુ સહાય માટેની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુધનને રસ્તા પર છોડી મૂકતા, દરેક […]

બનાસકાંઠા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોનું આંદોલન ઉગ્ર, ગૌધન રસ્તામાં છોડી દેવાયુ, પાંજરાપોળ-ગૌશાળા બહાર ખડકી દેવાઈ પોલીસ

Follow us on

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને રસ્તામાં છોડી વિરોધ કરવામાં આવ્યો. ગૌશાળા સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર પશુ સહાય માટેની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુધનને રસ્તા પર છોડી મૂકતા, દરેક પાંજરાપોળ અને ગૌશાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવાયો હતો. અને પાંજરાપોળ અને ગૌશાળામાંથી પશુઘનને રસ્તા પર આવતુ અટકાવવા કાર્યવાહી કરી હતી. રાજ્યની સૌથી વધુ 154 ગૌશાળા અને પાંજરાપોળ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. જેમાં એક લાખથી વધુ પશુધનનો નિભાવ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃપોલીસ સ્ટેશનમાં જ જુગાર રમતા પોલીસનો વિડીયો વાયરલ, જૂગારી પોલીસને સસ્પેન્ડ કરાયા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:45 am, Tue, 8 September 20

Next Article