અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા

|

Jun 07, 2019 | 2:48 PM

બનાસકાંઠાના અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા છે. અને અમુક લોકો ઘાયલ થયા છે. જો કે મોતને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક પિકઅપ જીપ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ પણ વાંચોઃ રવિન્દ્રનાથ ટાગોરના મુદ્દે પરેશ ધાનાણીએ Tweet કરીને પાઠ્યપુસ્તક મંડળની […]

અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા

Follow us on

બનાસકાંઠાના અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા છે. અને અમુક લોકો ઘાયલ થયા છે. જો કે મોતને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક પિકઅપ જીપ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોઃ રવિન્દ્રનાથ ટાગોરના મુદ્દે પરેશ ધાનાણીએ Tweet કરીને પાઠ્યપુસ્તક મંડળની ભૂલ કાઢી અને પોતે જ ટ્રોલ થઈ ગયા

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જીપની બ્રેક ફેલ થતા આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગમખ્વાર અકસ્માતના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતુ થયું છે.

TV9 Gujarati

 

Next Article