અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા, શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે
અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને રોજે રોજે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં બેકાબૂ બની રહેલી […]
![અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા, શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/99-14.jpg?w=1280)
અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને રોજે રોજે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં બેકાબૂ બની રહેલી સ્થિતિને કાબૂમાં કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો