Gujarati NewsGujaratAnti social elements becomes headache for junagadh residents
જૂનાગઢ: શહેરમાં અસામાજીક તત્વોનો આતંક વધ્યો, રાત્રિના સમયે દુકાનોમાં ગુંડા તત્વો દ્વારા કરવામાં આવી તોડફોડ
જૂનાગઢ શહેરના ખામધ્રોળ રોડ પર અસામાજીક અને આવારા તત્વોનો આંતક વધ્યો છે. સરકાર ગુંડા ધારો લાવી, પરંતુ જૂનાગઢના ગુંડાઓ બેફામ બન્યા છે. રાત્રિના સમયે દુકાનોમાં ગુંડા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવે છે, જેથી ખામધ્રોળ રોડના ત્રસ્ત વેપારીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગુંડાઓનો ભારે ત્રાસ છે. ગુંડા તત્વોને ‘ગુંડા’ […]
Follow us on
જૂનાગઢ શહેરના ખામધ્રોળ રોડ પર અસામાજીક અને આવારા તત્વોનો આંતક વધ્યો છે. સરકાર ગુંડા ધારો લાવી, પરંતુ જૂનાગઢના ગુંડાઓ બેફામ બન્યા છે. રાત્રિના સમયે દુકાનોમાં ગુંડા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવે છે, જેથી ખામધ્રોળ રોડના ત્રસ્ત વેપારીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગુંડાઓનો ભારે ત્રાસ છે. ગુંડા તત્વોને ‘ગુંડા’ એક્ટ હેઠળ કડકમાં કડક સજા આપવા માગ કરવામાં આવી છે.