AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : પેટલાદમાં કેનાલ લાઇનિંગ અને બ્રિજને લગતા ત્રણ કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

પેટલાદમાં કોલેજ ચોકડી પાસે મહી કેનાલ કોલોનીમાં આવેલા પેટલાદ સિંચાઇ વિભાગના (Petlad Irrigation Department) કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પેટલાદમાં કેનાલ લાઇનિંગ અને બ્રિજને લગતા ત્રણ કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે.

Tender Today : પેટલાદમાં કેનાલ લાઇનિંગ અને બ્રિજને લગતા ત્રણ કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 2:18 PM
Share

Anand : ગુજરાત સરકાર જળસંપત્તિ વિભાગ (Government of Gujarat Water Resources Department) દ્વારા ઓનલાઇન ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી છે. પેટલાદમાં કોલેજ ચોકડી પાસે મહી કેનાલ કોલોનીમાં આવેલા પેટલાદ સિંચાઇ વિભાગના (Petlad Irrigation Department) કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પેટલાદમાં કેનાલ લાઇનિંગ અને બ્રિજને લગતા ત્રણ કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : પંચમહાલ જિલ્લાના ગોધરામાં બ્રિજના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આ કામના ટેન્ડરની અંદાજીત રકમ 451.45 લાખ રુપિયા છે. તો ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર નોટિસની વિગત તેમજ ટેન્ડર ડોક્યુમેન્ટ www.nprocure.com અને www.પરથી મેળવી શકાશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">