AMRELI : વડીયામાં ખેતી સાથે પીવાના પાણીની પણ અછત, ખેડૂતોમાં ચિંતા

ખેડૂતોનો પાક પણ વરસાદ વગર મુરજાવા લાગ્યો છે. મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર ખેડૂતો કર્યું છે જો વરસાદ નહીં આવે તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:36 AM

AMRELI : ચોમાસાની શરૂઆતમાં અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ ખેતીની મદદરૂપ થાય તેવો વરસાદ થયો નથી જેના કારણે ખેડૂતો ચિંતિત છે. બીજી તરફ વડીયા પાસે આવેલા ડેમમાં પણ પાણી ખુટવા લાગ્યું છે. જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાણીના તળ નીચા ગયા છે. બીજી તરફ ખેડૂતોનો પાક પણ વરસાદ વગર મુરજાવા લાગ્યો છે. મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર ખેડૂતો કર્યું છે જો વરસાદ નહીં આવે તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. વડીયાના ખેડૂતો હવે ઈશ્વરને પ્રાથના કરી રહ્યા છે. તેમની એક માત્ર આશા હવે વરસાદ છે.

આ પણ વાંચો : SURAT : પોલીસ કબજામાં યુવકનું મોત, પોલીસે માર મારતા યુવકનું મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ

આ પણ વાંચો : AHMEDABAD : સરકાર સામે હાઈકોર્ટની લાલ આંખ , ધોરણ-1 થી 5માં ભણાવતા શિક્ષકો ધોરણ-6 થી 8માં ભણાવી શકે નહીં

Follow Us:
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">