અમરેલી: પાક વીમાને લઈ ખેડૂતોમાં આક્રોશ, સરકાર વિરોધી બેનર લગાવી ખેડૂતોએ કર્યો વિરોધ

|

Aug 11, 2020 | 3:07 PM

અમરેલી જિલ્લામાં પાક વીમાને લઈ ખેડૂતોમાં આક્રોશ વધ્યો છે. લાઠી તાલુકાના ભાલવાવ, ઠાંસા, ધામેલ, હજીરાધાર અને દામનગરમાં ઠેર-ઠેર ખેડૂતોએ બેનર લગાવ્યા. આ બેનરો થકી ખેડૂત આગેવાનોએ સવાલ કર્યો કે, સરકાર પાક વીમાના આંકડાઓ કેમ સંતાડી રહી છે. અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વીરાણીએ ખેડૂતોને ન્યાય નહીં મળે તો અન્યત્ર પણ ઝૂંબેશ શરૂ કરવાની ચીમકી […]

અમરેલી: પાક વીમાને લઈ ખેડૂતોમાં આક્રોશ, સરકાર વિરોધી બેનર લગાવી ખેડૂતોએ કર્યો વિરોધ

Follow us on

અમરેલી જિલ્લામાં પાક વીમાને લઈ ખેડૂતોમાં આક્રોશ વધ્યો છે. લાઠી તાલુકાના ભાલવાવ, ઠાંસા, ધામેલ, હજીરાધાર અને દામનગરમાં ઠેર-ઠેર ખેડૂતોએ બેનર લગાવ્યા. આ બેનરો થકી ખેડૂત આગેવાનોએ સવાલ કર્યો કે, સરકાર પાક વીમાના આંકડાઓ કેમ સંતાડી રહી છે. અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વીરાણીએ ખેડૂતોને ન્યાય નહીં મળે તો અન્યત્ર પણ ઝૂંબેશ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: સુરત: જન્માષ્ટમીને કોરોનાનું ગ્રહણ, જન્માષ્ટીમાં કાર્યક્રમનો માહોલ નીરસ તો મટકીફોડનો કાર્યક્રમ રદ થતા કૃષ્ણભક્તો દુ:ખી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article