એક તરફ અછતના કારણે દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો બીજી તરફ રાજકોટનું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની સારી આવક થઇ છે. કારણ કે, ડુંગળીના ઉંભા ભાવ મળતા ખેડૂતો વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે. તેથી ડુંગળીના જથ્થામાં વધારો થયો છે. હરાજીમાં 20 કિલોના રૂ.450થી રૂ.2000ની આસપાસ ભાવ મળી રહ્યા છે. તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: હૈદરાબાદની ડોક્ટર દીકરીને મળ્યો ન્યાય: 4 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો