કોરોનાકાળ દરમિયાન શરુ થશે મુંબઇથી અમદાવાદ તેજસ ટ્રેન, ટૂરિઝમને પ્રોત્સાહન આપવા શરુ કરવામાં આવશે ટ્રેન

|

Nov 05, 2020 | 7:45 PM

મુંબઇથી ગુજરાત તેજસ ટૂર ટ્રેન શરુ કરાશે. કોરોનાકાળ દરમિયાન ટુરિઝમને પ્રોત્સાહન મળે તે માટે ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના સાત ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વડોદરા લોકલ , સ્ટેચ્યુ ઑફ યુનિટી અને હેરિટેજ ટૂરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, અમદાવાદ સહિત અનેક ટૂરિઝમના પેકેજ ઘોષિત કરવામાં આવ્યા છે.   […]

કોરોનાકાળ દરમિયાન શરુ થશે મુંબઇથી અમદાવાદ તેજસ ટ્રેન, ટૂરિઝમને પ્રોત્સાહન આપવા શરુ કરવામાં આવશે ટ્રેન

Follow us on

મુંબઇથી ગુજરાત તેજસ ટૂર ટ્રેન શરુ કરાશે. કોરોનાકાળ દરમિયાન ટુરિઝમને પ્રોત્સાહન મળે તે માટે ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના સાત ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વડોદરા લોકલ , સ્ટેચ્યુ ઑફ યુનિટી અને હેરિટેજ ટૂરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, અમદાવાદ સહિત અનેક ટૂરિઝમના પેકેજ ઘોષિત કરવામાં આવ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:44 pm, Thu, 5 November 20

Next Article