Gujarati NewsGujaratAmid coronavirus outbreak 7 tour packages announced to boost gujarat tourism
કોરોનાકાળ દરમિયાન શરુ થશે મુંબઇથી અમદાવાદ તેજસ ટ્રેન, ટૂરિઝમને પ્રોત્સાહન આપવા શરુ કરવામાં આવશે ટ્રેન
મુંબઇથી ગુજરાત તેજસ ટૂર ટ્રેન શરુ કરાશે. કોરોનાકાળ દરમિયાન ટુરિઝમને પ્રોત્સાહન મળે તે માટે ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના સાત ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વડોદરા લોકલ , સ્ટેચ્યુ ઑફ યુનિટી અને હેરિટેજ ટૂરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, અમદાવાદ સહિત અનેક ટૂરિઝમના પેકેજ ઘોષિત કરવામાં આવ્યા છે. […]
Follow us on
મુંબઇથી ગુજરાત તેજસ ટૂર ટ્રેન શરુ કરાશે. કોરોનાકાળ દરમિયાન ટુરિઝમને પ્રોત્સાહન મળે તે માટે ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના સાત ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વડોદરા લોકલ , સ્ટેચ્યુ ઑફ યુનિટી અને હેરિટેજ ટૂરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, અમદાવાદ સહિત અનેક ટૂરિઝમના પેકેજ ઘોષિત કરવામાં આવ્યા છે.