Gujarati NewsGujaratAmdaavd ma aaj thi 350 jetli st bus ne shaher ma pravesh nahi madi shake
અમદાવાદમાં આજે રાતે ૯ વાગ્યાથી ST બસના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ, 350 બસ શહેરમાં પ્રવેશી નહિ શકે
અમદાવાદમાં વધેલા કોરોનાના કેસ બાદ હવે સંક્રમણને વધતું અટકાવવા માટે ST ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આજે રાતના ૯ વાગ્યા થી ૩૫૦ બસ ને પ્રવેશ નહિ આપવામાં આવે. શેરમાં કર્ફ્યુની સ્થતિ હોવાના કારણે બહારગામથી જે બસ આવશે તેમને પણ પ્રવેશ નહિ આપવામાં આવે. આવી બસને બાયપાસ રોડ પરથી જ આવન જાવન કરવાનું રેહશે. […]
Follow us on
અમદાવાદમાં વધેલા કોરોનાના કેસ બાદ હવે સંક્રમણને વધતું અટકાવવા માટે ST ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આજે રાતના ૯ વાગ્યા થી ૩૫૦ બસ ને પ્રવેશ નહિ આપવામાં આવે. શેરમાં કર્ફ્યુની સ્થતિ હોવાના કારણે બહારગામથી જે બસ આવશે તેમને પણ પ્રવેશ નહિ આપવામાં આવે. આવી બસને બાયપાસ રોડ પરથી જ આવન જાવન કરવાનું રેહશે.