અમદાવાદમાં આજે રાતે ૯ વાગ્યાથી ST બસના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ, 350 બસ શહેરમાં પ્રવેશી નહિ શકે

|

Nov 20, 2020 | 12:24 PM

અમદાવાદમાં વધેલા કોરોનાના કેસ બાદ હવે સંક્રમણને વધતું અટકાવવા માટે ST ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આજે રાતના ૯ વાગ્યા થી ૩૫૦ બસ ને પ્રવેશ નહિ આપવામાં આવે. શેરમાં કર્ફ્યુની સ્થતિ હોવાના કારણે બહારગામથી જે બસ આવશે તેમને પણ પ્રવેશ નહિ આપવામાં આવે. આવી બસને બાયપાસ રોડ પરથી જ આવન જાવન કરવાનું રેહશે. […]

અમદાવાદમાં આજે રાતે ૯ વાગ્યાથી ST બસના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ, 350 બસ શહેરમાં પ્રવેશી નહિ શકે

Follow us on

અમદાવાદમાં વધેલા કોરોનાના કેસ બાદ હવે સંક્રમણને વધતું અટકાવવા માટે ST ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આજે રાતના ૯ વાગ્યા થી ૩૫૦ બસ ને પ્રવેશ નહિ આપવામાં આવે. શેરમાં કર્ફ્યુની સ્થતિ હોવાના કારણે બહારગામથી જે બસ આવશે તેમને પણ પ્રવેશ નહિ આપવામાં આવે. આવી બસને બાયપાસ રોડ પરથી જ આવન જાવન કરવાનું રેહશે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article